રાજકોટ માર્કેટયાર્ડ દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય…..

રાજકોટ,

જ્યારે ગુજરાતમાં દિન-પ્રતિદિન કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે રાજકોટ માર્કેટયાર્ડ દ્વારા આંતરરરાજ્ય માંથી આવતા ટામેટા, વટાણા અને તરબૂચની આવતીકાલથી લઈને એક સપ્તાહ સુધી આવક બંધ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે અન્ય રાજ્યોમાંથી આવતા ટ્રક ડ્રાઇવરો અને મજૂરો કોરોના સંક્રમણ ન ફેલાવે તે માટે આવક બંધ કરી છે.

જ્યારે અન્ય રાજ્યોમાંથી આવતા જેવા કે, મહારાષ્ટ્ર અને નાસિકના ટમેટા, શિમલાના વટાણા તેમજ બેંગ્લોર થી તરબૂચ આવે છે.

રીપોર્ટર : વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ

Related posts

Leave a Comment